અવિશ્વશનીય, પરંતુ સત્ય !
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? ગીતામાં તો ક્યાંય કૃષ્ણની સહી નથી … શ્રદ્ધા વિષય પર દરેક વ્યક્તિના અલગ – અલગ મંતવ્યો હોય છે. આપણે લોકો પાસેથી ઘણી બધી એવી વાતો સાંભળતા હોઈએ છીએ કે જેના પર આપણને વિશ્વાસ જ ના થાય. આજે આપણે પણ એક અવિશ્વનીય પરંતુ સત્ય વાત કરવાના છીએ, એક એવા […]