કેલેન્ડરની તારીખો અને લાગણીઓનું ‘આઉટસોર્સિંગ’: મધર્સ ડે ની રાહ કેમ જોવી?

ગયા અઠવાડિયે ‘વિમેન્સ ડે’ નિમિત્તે મેં એક સ્ટોરી મૂકી અને એમાં લખ્યું કે, “આવતા વીકમાં ‘મધર્સ ડે’ પર એક સ્પેશિયલ પોસ્ટ આવશે.” બસ, તરત જ ગામાયણ એકદમ શાર્પ અને એલર્ટ રીડરબિરાદરોના મેસેજ આવવા લાગ્યા કે, “અરે ભાઈ, મધર્સ ડે અત્યારે ક્યાં? એ તો મે મહિનામાં આવે!” વાત એકદમ સાચી. કેલેન્ડરની તારીખ પ્રમાણે મારી ભૂલ હતી, […]
જય થડેશ્વર કોણ છે ?

હજારો વર્ષો પહેલા બૃહદારણ્યક ઉપનિષદમાં (૨.૪.૫) ઋષિ યાજ્ઞવલ્ક્યે પોતાની પત્ની મૈત્રેયીને જીવનનો અલ્ટીમેટ સિક્રેટ સમજાવતા એક ગૂઢ મંત્ર આપ્યો હતો: न वा अरे पत्युः कामाय पतिः प्रियो भवति, आत्मनस्तु कामाय पतिः प्रियो भवति । અર્થાત, જગતમાં આપણને કંઈ પણ પ્રિય લાગે, પછી એ સંબંધ હોય કે સંપત્તિ; તે તેના ગુણોને કારણે નહીં, પણ આપણા ‘આત્મા’(Self) […]
વાઈ-ફાઈ વાળું જ્ઞાન અને ‘આપણે’ બધા જ્ઞાની!

વાઈ-ફાઈ છે પણ અક્કલ નથી? વોટ્સએપ યુનિવર્સિટી અને સોશિયલ મીડિયાના ‘જ્ઞાની’ લોકો પર એક જબરદસ્ત કટાક્ષ. વાંચો અને વિચારો – આપણે ક્યાં જઈ રહ્યા છીએ?
મિત્તલ પટેલ (VSSM): વિચરતી વિમુક્ત જાતિઓ માટે અવાજ ઉઠાવનાર એક સાચા ‘સોશિયલ એન્જિનિયર’

મહિતલ ગુજરાતી ભાષામાં એક શબ્દ છે: ‘મહિતલ’. શબ્દકોશ ખોલીને જુઓ તો એનો અર્થ થાય છે: પૃથ્વીનું તળ, જમીનની સપાટી. હવે એક બીજું નામ જુઓ: મિત્તલ. આ બંને શબ્દોને કદાચ થોડાક બંધબેસતા પ્રાસ સિવાય કાંઈ લેવાદેવા નથી, પણ એક ગજબનો ‘કો-ઈન્સિડન્સ’ છે. કારણ કે ગુજરાતના ઈતિહાસમાં આજે એક એવી વ્યક્તિ છે ; જેનું આખું અસ્તિત્વ આ […]
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: આધુનિક યુગનું અમૃત કે હળાહળ?

ફિલ્મ ‘ટર્મિનેટર’માં એક ડાયલોગ છે જે ભવિષ્યની ડરામણી તસ્વીર બતાવે છે, જ્યાં મશીનો માનવજાત પર હાવી થઈ જાય છે. પણ ધારો કે એ જ મશીનો આપણા ગુલામ બની જાય તો? આપણને દરેક સવાલનો જવાબ આપે, કવિતા લખી આપે, બિઝનેસ પ્લાન બનાવી આપે અને ખેતીથી લઈને મેડિકલ સાયન્સ સુધી ક્રાંતિ લાવી દે તો? આ કોઈ સાયન્સ […]
પ્રોટીનનું પોલિટિક્સ: આપણી થાળી ખાલી કરવા પાછળનો ૨૦૦ વર્ષ જૂનો અંગ્રેજી ખેલ!

કદી વિચાર્યું છે કે આપણા બાપ-દાદાઓ વગર કોઈ ‘વે પ્રોટીન’ના ડબ્બા ખોલીને કેમ ‘ફૌલાદ કી ઔલાદ’ જેવા રહેતા હતા? અને આજે આપણે? જીમમાં પરસેવાની નદીઓ વહાવીને પણ મોંઘા સપ્લીમેન્ટ્સના સહારે કેમ જીવવું પડે છે? આ સવાલનો જવાબ કોઈ ડાયટ ચાર્ટમાં નથી, પણ ઈતિહાસના એ પાનામાં છે જે અંગ્રેજોએ પોતાના ફાયદા માટે લખ્યું અને આપણી ભૂખ […]
LinkedIn ની શુભેચ્છાઓ: એક પ્રોફેશનલ માયાજાળ!

આજકાલ તમને કોઈ યાદ રાખે કે ના રાખે, પણ LinkedIn વાળા જરૂર યાદ રાખે છે. સવાર સવારમાં આંખો ચોળતો ફોન હાથમાં લીધો અને એક નોટિફિકેશન ચમક્યું, ‘Congratulations on your Work Anniversary!’ મનમાં થયું, ‘મારા હાળા, ઘરવાળાને મારી બર્થડે યાદ નથી હોતી અને આમને મારી નોકરી જોઈન કર્યાની તારીખ યાદ છે!’ એવું ફીલ થયું જાણે કોઈ […]
ડૉમિનોઝની 2010ની ‘કમબેક સ્ટોરી’ !

એકતો માંડ માંડ, 2008ની મંદીમાથી નીકળી રહ્યા હતાને, ડોમીનોઝને બીજો એક ઝટકો લાગ્યો. 2010માં ડોમીનોઝ પીઝાના શેરનો ભાવ, ગગડીને 6 ડોલર પહોચી ગયો. કોઞ્ઝ્યુમર પ્રેફરન્સ સર્વેના લિસ્ટમાં કંપની તળિયે પહોચી ગઈ. આ બાબતોથી એક વસ્તુ તો સ્પષ્ટ હતી કે, ડોમીનોઝ પડી રહી હતી. પેટ્રિક ડોયલને CEO બનાવ્યા. આવા સમયે કંપનીની કમાન, પેટ્રિક ડોયલને અપાઈ. પણ […]
વૈશ્વિક મંદીના સમયે, શરૂ થયેલ કંપની – AirBNB

01 ડિસેમ્બર, 2008 અમેરિકાની નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ નામની સંસ્થાએ જાહેર કર્યું કે…અમેરિકા ડિસેમ્બર 2007થી મંદીમાં સપડાઈ ગયું છે. આ 1929ની મહામંદી પછી પહેલી વખત આવેલી મોટી મંદી હતી. જેની અમેરિકા સાથે આખી દુનિયામાં ખુબ વ્યાપક અસર થઇ. આ મંદી એટલી હદે ભયાનક હતી કે, દુનિયાભરમાં 26લાખથી પણ વધુ લોકોએ નોકરી ગુમાવી હતી. અમેરિકાની […]
પાટનગર ગાંધીનગરના અસ્તિત્વની ગાથા !

વાત છે પંદરમી સદીની. ત્યારે રાજા પેથાસિંહનું શેરથા અને આજુબાજુના વિસ્તારોમાં રાજ હતું. જયારે પેથાસિંહનું અવસાન થયું, ત્યારે પેથાસિંહના ભાણેજ હિમળોજી વાઘેલાએ પોતાના મામાની યાદમાં પેથાપુર વસાવ્યું. રાજપૂત રાજાઓ અને સુલતાન અહમદશાહ વચ્ચે સતત સંઘર્ષના કારણે આ વિસ્તાર યુદ્ધભૂમિ બની ગયો હતો. અગાઉ અહેમદશાહને થયું કે…યુદ્ધભૂમિ નજીક કોઈ નવું શહેર ઉભું કરી, તેને રાજધાની બનાવવી […]
દાબેલી : એક અનોખી ગુજરાતી વાનગી

ફાસ્ટફૂડના ચાહકો માટે દાબેલી એક અનોખી, સ્વાદિષ્ટ વાનગી છે. અને એમાંય બજેટલક્ષી ચાહક હોય તો તો એના માટે દાબેલી વરદાનરૂપ. દાબેલીને કચ્છી દાબેલી કહેવાય તેનું કારણ તેનું ઉદ્દગમ સ્થાન કચ્છ છે. દાબેલીની શરૂઆત થઇ ત્યારથી સમય જતા, લોકો પોતાની રીતે નવીન પ્રયાસો કરતા રહ્યા, નવા મસાલા ઉમેરતા રહ્યા અને અલગ અલગ દાબેલીઓની વાનગી આવતી રહી. […]
રાણો તો રાણાની રીતે – મહારાણા પ્રતાપ વિષે !

પ્રતાપ સિંહ, મહારાણા પ્રતાપ તરીકે જાણીતા છે. તેઓ મેવાડના 13માં મહારાણા હતા . જેઓ મુગલ સામ્રાજ્ય સામે તેમની બહાદુરી અને ઉત્સાહી સંરક્ષણ માટે જાણીતા છે. મહારાણા પ્રતાપ મેવાડના રાજપૂતોના સિસોદિયા કુળના હતા. તેમનો જન્મ 9 મે, 1540ના ( જેઠ સુદ – 3 ) રોજ ઉદાઇસિંહ (બીજા) અને જયવંતબાઇના ઘરે થયો હતો. તેમના નાના ભાઈઓ શક્તિસિંહ, […]