પાટનગર ગાંધીનગરના અસ્તિત્વની ગાથા !

વાત છે પંદરમી સદીની. ત્યારે રાજા પેથાસિંહનું શેરથા અને આજુબાજુના વિસ્તારોમાં રાજ હતું. જયારે પેથાસિંહનું અવસાન થયું, ત્યારે પેથાસિંહના ભાણેજ હિમળોજી વાઘેલાએ પોતાના મામાની યાદમાં પેથાપુર વસાવ્યું. રાજપૂત રાજાઓ અને સુલતાન અહમદશાહ વચ્ચે સતત સંઘર્ષના કારણે આ વિસ્તાર યુદ્ધભૂમિ બની ગયો હતો. અગાઉ અહેમદશાહને થયું કે…યુદ્ધભૂમિ નજીક કોઈ નવું શહેર ઉભું કરી, તેને રાજધાની બનાવવી […]
દાબેલી : એક અનોખી ગુજરાતી વાનગી

ફાસ્ટફૂડના ચાહકો માટે દાબેલી એક અનોખી, સ્વાદિષ્ટ વાનગી છે. અને એમાંય બજેટલક્ષી ચાહક હોય તો તો એના માટે દાબેલી વરદાનરૂપ. દાબેલીને કચ્છી દાબેલી કહેવાય તેનું કારણ તેનું ઉદ્દગમ સ્થાન કચ્છ છે. દાબેલીની શરૂઆત થઇ ત્યારથી સમય જતા, લોકો પોતાની રીતે નવીન પ્રયાસો કરતા રહ્યા, નવા મસાલા ઉમેરતા રહ્યા અને અલગ અલગ દાબેલીઓની વાનગી આવતી રહી. […]
રાણો તો રાણાની રીતે – મહારાણા પ્રતાપ વિષે !

પ્રતાપ સિંહ, મહારાણા પ્રતાપ તરીકે જાણીતા છે. તેઓ મેવાડના 13માં મહારાણા હતા . જેઓ મુગલ સામ્રાજ્ય સામે તેમની બહાદુરી અને ઉત્સાહી સંરક્ષણ માટે જાણીતા છે. મહારાણા પ્રતાપ મેવાડના રાજપૂતોના સિસોદિયા કુળના હતા. તેમનો જન્મ 9 મે, 1540ના ( જેઠ સુદ – 3 ) રોજ ઉદાઇસિંહ (બીજા) અને જયવંતબાઇના ઘરે થયો હતો. તેમના નાના ભાઈઓ શક્તિસિંહ, […]
‘ભગવદ્દગોમંડલ’ : સૌથી મોટો ગુજરાતી શબ્દ ભંડોળ !

આ આર્ટિકલ આ વેબસાઈટ/પેજનો અનુવાદ છે :: About Bhagwadgomandal ! ભગવડગોમંડળ ગુજરાતીમાં સૌથી મોટું અને વિપુલ કાર્ય છે. ગોંડલના સ્વપ્નદ્રષ્ટા મહારાજા ભાગવતસિંહજીએ ૨૬ વર્ષના વૈજ્ઞાનિક અને વિસ્તૃત કાર્ય બાદ મૂળ ભગવદગોમંડળવિશ્વને ભેટ માં આપ્યું હતું. આજ સુધી આ જ્ઞાનકોશ શબ્દકોશ ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક સીમાચિહ્ન છે. ગોંડલના પરમપૂજ્ય શ્રી ભાગવતસિંહજી મહારાજાએ માત્ર એક મહાન રાજવી તરીકે […]
ભાવનગરના પ્રજાવત્સલ રાજવી ‘મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ગોહિલ’

15 ઓગષ્ટ 1947ના દિવસે આપણા દેશે સ્વતંત્રતાનો સુરજ દેખ્યો. જોકે, અંગ્રેજો ભારતને 500થી પણ વધારે રજવાડાઓ સોંપીને ગયા હતા. નામમાત્ર ભારત, પણ હતા તો અલગ અલગ રજવાડા. એ સમયે આઝાદ ભારતના નિષ્ઠાવાન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને ભારત એક કરવાનું કામ સોંપાયું, જે મોટો પડકાર હતો. કોઈ રાજા શું કામ પોતાનું રજવાડું નવી સરકારના ભરોસે આપી […]
ખૂબ લડી મર્દાની, વોહ તો ઝાંસીવાલી રાની થી !

ભારતમાં કોને ખબર નહીં હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ?બે સદીઓ પછી,આજેપણ બાળપણથી જ યુવતીઓને લક્ષ્મીબાઈની બહાદુરીની ગાથાઓ યાદ કરીને પ્રેરિત કરવામાં આવે છે. શરૂઆતનું જીવન તેમનો જન્મ 18 નવેમ્બર,1828ના રોજ વારાણસીમાં પેશ્વાના દરબારી મોરોપંત તાંબેના ઘરે થયો હતો. પેશ્વાને તેમને છબીલી કહીને બોલાવતાં હતાં. નામ મણિકર્ણિકા હતું અને લોકો તેમને પ્રેમથી ‘મનુ’ કહીને બોલાવતાં હતાં. […]
યા હોમ કરી ને પડો ફતેહ છે આગે – નર્મદ

ગુર્જરધરા પર વીર નર્મદનાં નામથી જાણીતા એવા કવિ નર્મદશંકર લાલશંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩નાં રોજ સુરતમાં અને સ્વર્ગવાસ ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬ના રોજ મુંબઈ ખાતે થયો હતો. તેઓ વ્યવસાયે એક કવિ અને નવલકથાકાર હતા.ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી જ થયો છે. GujjuGEEK.COM ની ટેગ લાઈન પણ છે “યા હોમ કરી ને પડો ફતેહ છે આગે” […]
‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું; નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે ગુજરાતી ભાષાનું આ લોકપ્રિય ગીતના શબ્દો પહેલા મનહર ઉધાસના સ્વરમાં અને હાલમાં દર્શન રાવલ અને સચિન સંઘવીના અવાજમાં તમારા મગજમાં હજારો વખત ફરી ચુક્યા છે, પરંતુ તમારામાંથી મોટાભાગના યંગસ્ટર્સને એ નહિ ખબર હોય કે આ શબ્દો (Lyrics) […]
પૃથિવીવલ્લભ : ઇતિહાસ ભી રહસ્ય ભી !
બાહુબલી ૨ ના સેટિંગ,કોસ્ચુમ ,માહિષ્મતી એ દરેક વર્ગ, ઉંમર અને હઝારો માઈલ દૂર રહેતા દરેકને આકર્ષ્યા છે.ઐતિહાસિક નવલ કથા, વાર્તા,નાટક ગ્લોબલી વંચાય/જોવાય છે. ગુજરાતી સાહિત્યમાં પણ વર્લ્ડક્લાસ સાહિત્યિક રચનાઓ છે.આ નવલકથાઓ આજે પણ દરેકને એના પ્રવાહમાં ખેંચે એવી છે. ઐતિહાસિક નવલકથા સમાજને એજ્યુકેટ કરે છે.આ ઉપરાંત ઐતિહાસિક નવલકથા ડોકયુમેન્ટેશન, સ્ટેટિસ્ટિક આપે છે તથા રિસર્ચ માટે જરૂરી […]
ગુજરાતના શહીદો : સ્વામી સચ્ચિદાનંદ
આઝાદીની લડતમાં ફાંસીએ ચઢનારા સૌથી વધુ બંગાળ—પંજાબ અને મહારાષ્ટ્રના યુવાનો રહ્યા છે. દિલ્લી-હરિયાણા અને ઉ. પ્ર.ના પણ થોડાક શહીદ રહ્યા છે. વાચકને પ્રશ્ન થાય કે ગુજરાતના કેટલા જાનકુરબાન કરનારા શહીદો થયા છે તેનો જવાબ આપવો કઠિન છે. ગુજરાત મુખ્યત્વે ગાંધીજીના માર્ગે ચાલ્યું હતું. ગાંધીમાર્ગે કોઈને ફાંસી થઈ હોય તેવું જાણ્યું નથી. કારણ કે ગાંધીવાદીઓ, હત્યા-ખૂન-લૂંટ-ધાડ […]
શાળાનાં આચાર્યનો વાલીઓને પત્ર !
Volcal Artist : Sanket Patel Editing : Urvish Patel વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી લેખ ! એક અઘરો સવાલ : હવે શું ? શાળામાંથી જ ડ્રોપઆઉટ થયેલો વિદ્યાર્થી : રીચાર્ડ બ્રેન્સન
તલવાર અને કુરાન | એક શૌર્ય ગાથા
અલ્લાઉદ્દીન ખીલજીએ ઇ.સ. 1299 માં પાટણના રાજા કર્ણદેવ વાઘેલાને પરાજિત કરતાં ગુજરાત માં સોલંકી વંશ ના શાસનનો અંત આવ્યો, ત્યારે દહેગામ નજીક આવેલા બહિયલ (બિહોલ) તાબાનાં ૩૬૦ ગામનો ગરાસ (રાજ) ભોગવતા સોલંકી રાજા પોતાને સ્વતંત્ર જાહેર કરી બિહોલા (બિહોલ નરેશ) તરીકે ઓળખાયા, ત્યાર થી સોલંકી રાજપૂતો ની બિહોલા શાખા અસ્તિત્વ માં આવી.ઉપરાંત સોલંકીઓ ની બીજી […]