યા હોમ કરી ને પડો ફતેહ છે આગે – નર્મદ

ગુર્જરધરા પર વીર નર્મદનાં નામથી જાણીતા એવા કવિ નર્મદશંકર લાલશંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩નાં રોજ સુરતમાં અને સ્વર્ગવાસ ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬ના રોજ મુંબઈ ખાતે થયો હતો. તેઓ વ્યવસાયે એક કવિ અને નવલકથાકાર હતા.ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી જ થયો છે. GujjuGEEK.COM ની ટેગ લાઈન પણ છે “યા હોમ કરી ને પડો ફતેહ છે આગે” […]