રાજમાતા અહિલ્યાદેવી : વિધ્વાથી સંત-શાસક સુધી

અહિલ્યાબાઈના શાસનને વર્ણવતા… અંગ્રેજી લેખિકા એની બેસન્ટએ લખેલું, કે … દૂર સુધી પહોળા રોડ બનાવડાવ્યા હતા. રોડની કિનારે છાંયડો મળે તે રીતે વૃક્ષો ઉગાડ્યા હતા. મુસાફરો રસ્તામાં વિશ્રામગૃહો હતા. ગરીબ, બેઘર, અનાથ, બધાને તેમની જરૂરિયાત પ્રમાણે સહાય કરવામાં આવી.  ભીલો, જેઓલાંબા સમયથી તમામ પ્રજાને ત્રાસ આપતા હતા, તેઓને પહાડી વિસ્તારથી યોગ્ય જગ્યાએ ખસેડી પ્રામાણિક ખેડુતો […]