ભાવનગરના પ્રજાવત્સલ રાજવી ‘મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ગોહિલ’

15 ઓગષ્ટ 1947ના દિવસે આપણા દેશે સ્વતંત્રતાનો સુરજ દેખ્યો. જોકે, અંગ્રેજો ભારતને 500થી પણ વધારે રજવાડાઓ સોંપીને ગયા હતા. નામમાત્ર ભારત, પણ હતા તો અલગ અલગ રજવાડા. એ સમયે આઝાદ ભારતના નિષ્ઠાવાન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને ભારત એક કરવાનું કામ સોંપાયું, જે મોટો પડકાર હતો. કોઈ રાજા શું કામ પોતાનું રજવાડું નવી સરકારના ભરોસે આપી […]