પૃથિવીવલ્લભ : ઇતિહાસ ભી રહસ્ય ભી !
બાહુબલી ૨ ના સેટિંગ,કોસ્ચુમ ,માહિષ્મતી એ દરેક વર્ગ, ઉંમર અને હઝારો માઈલ દૂર રહેતા દરેકને આકર્ષ્યા છે.ઐતિહાસિક નવલ કથા, વાર્તા,નાટક ગ્લોબલી વંચાય/જોવાય છે. ગુજરાતી સાહિત્યમાં પણ વર્લ્ડક્લાસ સાહિત્યિક રચનાઓ છે.આ નવલકથાઓ આજે પણ દરેકને એના પ્રવાહમાં ખેંચે એવી છે. ઐતિહાસિક નવલકથા સમાજને એજ્યુકેટ કરે છે.આ ઉપરાંત ઐતિહાસિક નવલકથા ડોકયુમેન્ટેશન, સ્ટેટિસ્ટિક આપે છે તથા રિસર્ચ માટે જરૂરી […]
સ્વદેશી એટલે શું અને કેમ ?
ftઆજકાલ સ્વદેશી શબ્દ ઘણો સાંભળવા મળી રહ્યો જે ટીવી, રેડિયો હોય કે અખબાર અને મેગેઝીન પણ આ સ્વદેશી છે શું અને તેની શું જરૂર છે ? શું Made in India માત્ર એક ટેગ છે ? , ના સ્વદેશી એક વિચાર છે એક ક્રાંતીકાર વિચાર ! તો મિત્રો આજે અમે ગુજ્જુગીક પર તમારા માટે આ રસપ્રદ […]
ગુજરાતના શહીદો : સ્વામી સચ્ચિદાનંદ
આઝાદીની લડતમાં ફાંસીએ ચઢનારા સૌથી વધુ બંગાળ—પંજાબ અને મહારાષ્ટ્રના યુવાનો રહ્યા છે. દિલ્લી-હરિયાણા અને ઉ. પ્ર.ના પણ થોડાક શહીદ રહ્યા છે. વાચકને પ્રશ્ન થાય કે ગુજરાતના કેટલા જાનકુરબાન કરનારા શહીદો થયા છે તેનો જવાબ આપવો કઠિન છે. ગુજરાત મુખ્યત્વે ગાંધીજીના માર્ગે ચાલ્યું હતું. ગાંધીમાર્ગે કોઈને ફાંસી થઈ હોય તેવું જાણ્યું નથી. કારણ કે ગાંધીવાદીઓ, હત્યા-ખૂન-લૂંટ-ધાડ […]
ફેસબૂક ની માયાજાળ ! – Urvish Patel
મેં આજે ફેસબુકને અલવિદા કહી દીધું! – ઉર્વીશ પટેલ મેં તા: 31-07-2017નાં રોજ બપોરે 4 વાગ્યેને 47 મિનિટે ફેસબુકને એક વર્ષ માટે અલવિદા કહી દીધું છે. હવે મને ખબર છે, મારા સગાવહાલાં અને મિત્રો નીચે કોમેન્ટમાં પૂછવાના કે ભાઈ કેમ છોડ્યું ? એમને એ નથી ખબર કે કદાચ જવાબ વર્ષ પછી જ કોમેન્ટમાં મળશે. એમને […]
GST દોસ્ત કે દુશ્મન ?
1 ડોલર = 1 રૂપિયો થઇ જાય તો ?
છેલ્લાં વર્ષોમાં ડોલર સામે રૂપિયો ગબડી રહ્યો છે. દરેક ભારતીય ઈચ્છે છે કે ડોલરની સામે રૂપિયો ખૂબ જ મજબૂત થવો જોઈએ. તો શું , 1 ડોલર બરાબર 1 રૂપિયો થઇ જાય તો શું ? આ સવાલ, “સરકાર કેમ પૈસા છાપી,પોતાનાં દેવાં ચૂકવી દેતી ?” નાં સમાન જ છે. એવું ના માનશો કે, નાણાંનું ઊંચું મૂલ્ય […]
પારલે, નામ તો સૂના હી હોંગા !
આઈ.પી.એલ શરૂ થઇ ત્યારથી એક જોરદાર જાહેરાત આવી… એક ટકલો માણસ ઓફિસ માં આવી કોઈ કર્મચારીનાં ટેબલ પર છાપું પછાડીને તેની સાથે તે કર્મચારીએ દગો કર્યું હોય એમ જણાવે છે. ત્યારે પેલો કર્મચારી પણ તે માણસને જુદા જુદા બિસ્કિટ અંગે કહે છે કે,આ બિસ્કિટ પારલે બનાવે છે. એમાં તમને દર્શક તરીકે, પેલા ભાઈનાં ગુસ્સા અને પેલાનાં બિસ્કિટ […]
શાળાનાં આચાર્યનો વાલીઓને પત્ર !
Volcal Artist : Sanket Patel Editing : Urvish Patel વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી લેખ ! એક અઘરો સવાલ : હવે શું ? શાળામાંથી જ ડ્રોપઆઉટ થયેલો વિદ્યાર્થી : રીચાર્ડ બ્રેન્સન
તલવાર અને કુરાન | એક શૌર્ય ગાથા
અલ્લાઉદ્દીન ખીલજીએ ઇ.સ. 1299 માં પાટણના રાજા કર્ણદેવ વાઘેલાને પરાજિત કરતાં ગુજરાત માં સોલંકી વંશ ના શાસનનો અંત આવ્યો, ત્યારે દહેગામ નજીક આવેલા બહિયલ (બિહોલ) તાબાનાં ૩૬૦ ગામનો ગરાસ (રાજ) ભોગવતા સોલંકી રાજા પોતાને સ્વતંત્ર જાહેર કરી બિહોલા (બિહોલ નરેશ) તરીકે ઓળખાયા, ત્યાર થી સોલંકી રાજપૂતો ની બિહોલા શાખા અસ્તિત્વ માં આવી.ઉપરાંત સોલંકીઓ ની બીજી […]
અવિશ્વશનીય, પરંતુ સત્ય !
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? ગીતામાં તો ક્યાંય કૃષ્ણની સહી નથી … શ્રદ્ધા વિષય પર દરેક વ્યક્તિના અલગ – અલગ મંતવ્યો હોય છે. આપણે લોકો પાસેથી ઘણી બધી એવી વાતો સાંભળતા હોઈએ છીએ કે જેના પર આપણને વિશ્વાસ જ ના થાય. આજે આપણે પણ એક અવિશ્વનીય પરંતુ સત્ય વાત કરવાના છીએ, એક એવા […]
નવસારીનો 177 વર્ષ જૂનો જગમશહૂર હીરો !
આ વાત છે…19મી સદીનાં મઘ્યકાળની. 177 વર્ષ પહેલા,એટલે કે 1839માં, જયારે ભારત ગુલામીની સાંકળોમાં હતું, ત્યારે ગુજરાતનાં એક પારસી પરિવારમાં પારણું બંધાયું. માતા જીવાબાઈ અને પિતા નસરવાનજી,તેમનાં પરિવારનાં સૌથી પ્રથમ બિઝનેસમેન હતાં. જેઓએ પોતાની પારિવારિક પરંપરાને તોડીને પોતાનાં દમ પર મુંબઈમાં નિકાસનો વેપાર શરુ કર્યો. 1852માં એ છોકરાને 13 વર્ષની ઉંમરે ઘરથી દૂર અને પિતાની પાસે મુંબઈ મોકલવામાં આવ્યો. […]
બિઝનેસનાં 3 પાયાનાં સિદ્ધાંતો : પીટર થેલ

બધી નિષ્ફળ કંપનીઓની એક જ સમસ્યા છે,તેઓ સ્પર્ધામાંથી ભાગવામાં નિષ્ફળ રહી ! આવું હું નથી કહેતો ! આવું પીટર થેલ નામનાં એક બિઝનેસમેન કહે છે. જેઓ આજે એક બિલિયન ડોલર અમેરિકન કંપનીનાં માલિક છે. જેમણે એક પ્રચલિત યુનિવર્સીટીમાં પોતાનાં ભાષણમાં પોતાનાં અનુભવ પ્રમાણે બિઝનેસ માટે સિદ્ધાંતો જણાવ્યા હતાં. જેમાંથી થોડાંક સૌથી મુખ્ય 3 પાયાનાં સિદ્ધાંતો અહીં જણાવું […]