સ્વદેશી એટલે શું અને કેમ ?
ftઆજકાલ સ્વદેશી શબ્દ ઘણો સાંભળવા મળી રહ્યો જે ટીવી, રેડિયો હોય કે અખબાર અને મેગેઝીન પણ આ સ્વદેશી છે શું અને તેની શું જરૂર છે ? શું Made in India માત્ર એક ટેગ છે ? , ના સ્વદેશી એક વિચાર છે એક ક્રાંતીકાર વિચાર ! તો મિત્રો આજે અમે ગુજ્જુગીક પર તમારા માટે આ રસપ્રદ […]
ગુજરાતના શહીદો : સ્વામી સચ્ચિદાનંદ
આઝાદીની લડતમાં ફાંસીએ ચઢનારા સૌથી વધુ બંગાળ—પંજાબ અને મહારાષ્ટ્રના યુવાનો રહ્યા છે. દિલ્લી-હરિયાણા અને ઉ. પ્ર.ના પણ થોડાક શહીદ રહ્યા છે. વાચકને પ્રશ્ન થાય કે ગુજરાતના કેટલા જાનકુરબાન કરનારા શહીદો થયા છે તેનો જવાબ આપવો કઠિન છે. ગુજરાત મુખ્યત્વે ગાંધીજીના માર્ગે ચાલ્યું હતું. ગાંધીમાર્ગે કોઈને ફાંસી થઈ હોય તેવું જાણ્યું નથી. કારણ કે ગાંધીવાદીઓ, હત્યા-ખૂન-લૂંટ-ધાડ […]
ફેસબૂક ની માયાજાળ ! – Urvish Patel
મેં આજે ફેસબુકને અલવિદા કહી દીધું! – ઉર્વીશ પટેલ મેં તા: 31-07-2017નાં રોજ બપોરે 4 વાગ્યેને 47 મિનિટે ફેસબુકને એક વર્ષ માટે અલવિદા કહી દીધું છે. હવે મને ખબર છે, મારા સગાવહાલાં અને મિત્રો નીચે કોમેન્ટમાં પૂછવાના કે ભાઈ કેમ છોડ્યું ? એમને એ નથી ખબર કે કદાચ જવાબ વર્ષ પછી જ કોમેન્ટમાં મળશે. એમને […]
GST દોસ્ત કે દુશ્મન ?
1 ડોલર = 1 રૂપિયો થઇ જાય તો ?
છેલ્લાં વર્ષોમાં ડોલર સામે રૂપિયો ગબડી રહ્યો છે. દરેક ભારતીય ઈચ્છે છે કે ડોલરની સામે રૂપિયો ખૂબ જ મજબૂત થવો જોઈએ. તો શું , 1 ડોલર બરાબર 1 રૂપિયો થઇ જાય તો શું ? આ સવાલ, “સરકાર કેમ પૈસા છાપી,પોતાનાં દેવાં ચૂકવી દેતી ?” નાં સમાન જ છે. એવું ના માનશો કે, નાણાંનું ઊંચું મૂલ્ય […]
અવિશ્વશનીય, પરંતુ સત્ય !
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? ગીતામાં તો ક્યાંય કૃષ્ણની સહી નથી … શ્રદ્ધા વિષય પર દરેક વ્યક્તિના અલગ – અલગ મંતવ્યો હોય છે. આપણે લોકો પાસેથી ઘણી બધી એવી વાતો સાંભળતા હોઈએ છીએ કે જેના પર આપણને વિશ્વાસ જ ના થાય. આજે આપણે પણ એક અવિશ્વનીય પરંતુ સત્ય વાત કરવાના છીએ, એક એવા […]
નવસારીનો 177 વર્ષ જૂનો જગમશહૂર હીરો !
આ વાત છે…19મી સદીનાં મઘ્યકાળની. 177 વર્ષ પહેલા,એટલે કે 1839માં, જયારે ભારત ગુલામીની સાંકળોમાં હતું, ત્યારે ગુજરાતનાં એક પારસી પરિવારમાં પારણું બંધાયું. માતા જીવાબાઈ અને પિતા નસરવાનજી,તેમનાં પરિવારનાં સૌથી પ્રથમ બિઝનેસમેન હતાં. જેઓએ પોતાની પારિવારિક પરંપરાને તોડીને પોતાનાં દમ પર મુંબઈમાં નિકાસનો વેપાર શરુ કર્યો. 1852માં એ છોકરાને 13 વર્ષની ઉંમરે ઘરથી દૂર અને પિતાની પાસે મુંબઈ મોકલવામાં આવ્યો. […]
બિઝનેસનાં 3 પાયાનાં સિદ્ધાંતો : પીટર થેલ

બધી નિષ્ફળ કંપનીઓની એક જ સમસ્યા છે,તેઓ સ્પર્ધામાંથી ભાગવામાં નિષ્ફળ રહી ! આવું હું નથી કહેતો ! આવું પીટર થેલ નામનાં એક બિઝનેસમેન કહે છે. જેઓ આજે એક બિલિયન ડોલર અમેરિકન કંપનીનાં માલિક છે. જેમણે એક પ્રચલિત યુનિવર્સીટીમાં પોતાનાં ભાષણમાં પોતાનાં અનુભવ પ્રમાણે બિઝનેસ માટે સિદ્ધાંતો જણાવ્યા હતાં. જેમાંથી થોડાંક સૌથી મુખ્ય 3 પાયાનાં સિદ્ધાંતો અહીં જણાવું […]
EXCLUSIVE | ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બંધ | વાંચો શું કરવું ?
જાન્યુઆરી,1978 ! હજુય તો 1978ની શરૂઆત જ થઇ, ને દેશનાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ, RBI ગવર્નર ઇન્દ્રપ્રસાદ પટેલ અને અન્ય પારંગત ખેલાડીઓએ સાથે મળીને 1000ની ચલણી નોટો પાછી ખેંચવાની યોજના ઘડી અને હુકમ કર્યો. મોરારજી દેસાઈ ગુજરાતી, RBIનાં ગવર્નર પણ ગુજરાતી. બરાબર એ જ ઘટના આજે ફરીથી ઘટી. મોદીસાહેબ પણ ગુજરાતી, RBIનાં ગવર્નર ઉર્જિત પટેલ પણ ગુજરાતી ! ગુજરાતીઓની ક્ષમતાઓ પર […]
માફ કરો ને માંડી વાળો : રુસ્તમ ફિલમની સત્ય ઘટના !
વ્હાલાં વાંચકમિત્રો, દિવાળી અને નવા વર્ષનાં મોડેથી શુભેચ્છાઓ અને અભિનંદન ! ઘણાં બધાં દિવસ પછી અમે હવે ફરીથી એક્ટિવ થયાં છીએ. જરૂરી કામનાં લીધે હું અટવાયો હતો. હવે ફરીથી ગુજ્જુગિકનાં ટ્રેક પર નવાં વિચારો સાથે ફરીથી ચઢી ગયો છું. આજે વાત કરીયે, 12 ઓગષ્ટનાં રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘રુસ્તમ’ની સત્ય ઘટના, એટલે કે કે.એમ.નાણાવટીની ઘટના ! […]
સ્ત્રીનાં કાયદા અને અધિકાર : ભાગ-1
“તમે જેટલું વિચારો છો તેનાં કરતાં તો તમે વધુ શક્તિશાળી છો ; તમે જેવા છો એમાં જ સૌથી સુંદર છો.” ~ મૅલિસા ઍથૅરિજ આસો સુદ આઠમ, એટલે કે દુર્ગાષ્ટમી ! નારીશક્તિનું દૈવીત્ય રૂપ એટલે માઁ દુર્ગા . આજનાં આ પવિત્ર દિવસે અમે ગુજ્જુગિક દ્વારા નવી કોલમની શરૂઆત કરવા જઈ રહ્યાં છે . જેનો મુખ્ય ધ્યેય દુર્ગામાઁ […]
ભારતની ઑલિમ્પિક્સ સફર : નોર્મન પ્રીચાર્ડથી પી.વી.સિંધુ સુધી
ઑલિમ્પિક્સ ! આ શબ્દ યાદ આવે એટલે કદાચ આપણાં મનમાં એક જ બાબત યાદ આવે કે ‘યાર,ભારત હજુય બહુ પાછળ છે,ઑલિમ્પિક્સમાં તો’. એ બધું એક બાજુ, આપણને તો આપણા ખેલાડીઓના નામ પણ નહીં ખબર હોય. ખબર હશે તો જેના હેશટેગ બન્યા એટલા જ. તો શું બીજા કોઈનો પુરુષાર્થ વ્યર્થ ગયો કહેવાય ? એવામાં શરમજનક ‘શોભામાસી‘ […]