યા હોમ કરી ને પડો ફતેહ છે આગે – નર્મદ

ગુર્જરધરા પર વીર નર્મદનાં નામથી જાણીતા એવા કવિ નર્મદશંકર લાલશંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩નાં રોજ સુરતમાં અને સ્વર્ગવાસ ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬ના રોજ મુંબઈ ખાતે થયો હતો. તેઓ વ્યવસાયે એક કવિ અને નવલકથાકાર હતા.ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી જ થયો છે. GujjuGEEK.COM ની ટેગ લાઈન પણ છે “યા હોમ કરી ને પડો ફતેહ છે આગે” […]

‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું; નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે ગુજરાતી ભાષાનું આ લોકપ્રિય ગીતના શબ્દો પહેલા મનહર ઉધાસના સ્વરમાં અને હાલમાં દર્શન રાવલ અને સચિન સંઘવીના અવાજમાં તમારા મગજમાં હજારો વખત ફરી ચુક્યા છે, પરંતુ તમારામાંથી મોટાભાગના યંગસ્ટર્સને એ નહિ ખબર હોય કે આ શબ્દો (Lyrics) […]

સ્વદેશી એટલે શું અને કેમ ?

ftઆજકાલ સ્વદેશી શબ્દ ઘણો સાંભળવા મળી રહ્યો જે ટીવી, રેડિયો હોય કે અખબાર અને મેગેઝીન પણ આ સ્વદેશી છે શું અને તેની શું જરૂર છે  ? શું Made in India માત્ર એક ટેગ છે ? , ના સ્વદેશી એક વિચાર છે એક ક્રાંતીકાર વિચાર !  તો મિત્રો આજે અમે ગુજ્જુગીક પર તમારા માટે આ રસપ્રદ […]

તલવાર અને કુરાન | એક શૌર્ય ગાથા

અલ્લાઉદ્દીન ખીલજીએ ઇ.સ. 1299 માં પાટણના રાજા કર્ણદેવ વાઘેલાને પરાજિત કરતાં ગુજરાત માં સોલંકી વંશ ના શાસનનો અંત આવ્યો, ત્યારે દહેગામ નજીક આવેલા બહિયલ (બિહોલ) તાબાનાં ૩૬૦ ગામનો ગરાસ (રાજ) ભોગવતા સોલંકી રાજા પોતાને સ્વતંત્ર જાહેર કરી બિહોલા  (બિહોલ નરેશ) તરીકે ઓળખાયા, ત્યાર થી સોલંકી રાજપૂતો ની બિહોલા શાખા અસ્તિત્વ માં આવી.ઉપરાંત સોલંકીઓ ની બીજી […]

EXCLUSIVE | ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બંધ | વાંચો શું કરવું ?

જાન્યુઆરી,1978 ! હજુય તો 1978ની શરૂઆત જ થઇ, ને દેશનાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ, RBI ગવર્નર ઇન્દ્રપ્રસાદ પટેલ અને અન્ય પારંગત ખેલાડીઓએ સાથે મળીને 1000ની ચલણી નોટો પાછી ખેંચવાની યોજના ઘડી અને હુકમ કર્યો. મોરારજી દેસાઈ ગુજરાતી, RBIનાં ગવર્નર પણ ગુજરાતી. બરાબર એ જ ઘટના આજે ફરીથી ઘટી. મોદીસાહેબ પણ ગુજરાતી, RBIનાં ગવર્નર ઉર્જિત પટેલ પણ ગુજરાતી ! ગુજરાતીઓની ક્ષમતાઓ પર […]

Life @ 50°C | અમદાવાદ માં સુરજદાદા ની અડધી સદી

લોકોને વૃક્ષના છાંયડામાં પોતાનું વિહીકલ પાર્ક કરવું હોય છે,પણ એવો વિચાર નથી આવતો કે હું પણ એક વૃક્ષ વાવું. અમદાવાદ ભડકે બળી રહ્યું છે  , વાતાવરણ ની અડધી સદી પૂરી થઇ. ઓલરેડી વોટ્સએપ માં મેસેજ ફરતા થયા હતા કે અમદાવાદ માં રેડઅલર્ટ. પાંચ દિવસ સુંધી બપોરે બહાર નીકળવું નહિ. ૪૫ આસપાસ તાપમાન રહેશે આવું હવામાન […]

નારી તું નારાયણી ! ખરેખર ?

નમસ્તે વાંચક મિત્રો આ મારુ ગુજરાતી લેખન તરફ પ્રથમ પગલું છે , ખબર નહિ આપણાં મંતવ્યો મેળ ખાશે કે નહિ પરંતુ ભૂલ થઇ હોય તો ક્ષમા કરશો અને તમારો પ્રતિભાવ જરૂર થી જણાવશો . ૮મી માર્ચ International Women’s Day (વિશ્વ મહિલા દિવસ) તરીકે ઉજવાય છે પણ મુદ્દા ની વાત એ છે કે વર્તમાન સમય માં ” […]